કાળી ચૌદસ નું મહત્વ અને કાળી ચૌદસ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

કાળી ચૌદસ નું મહત્વ અને કાળી ચૌદસ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

દિવાળી માં ધનતેરસ ની સાથે તહેવારો ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધનતેરસ પછીના દિવસે આવતો તહેવાર એટલે કે આસો …

Read more

નવરાત્રિ ના મેસેજ અને શુભકામના સંદેશા તથા મંત્રો

નવરાત્રિ ના મેસેજ શુભકામના મંત્રો અને સ્ત્રોતો

નવરાત્રિ એટલે માં દુર્ગા ની ઉપાસના અને આરાધના નો પવિત્ર તહેવાર. નવરાત્રિ ના આ નવ દિવસો દરમ્યાન માં દુર્ગા ના …

Read more

અલંકાર એટલે શું? અલંકાર ના પ્રકાર ઉદાહરણ સહિત સંપૂર્ણ માહિતી

અલંકાર ના પ્રકાર ઉદાહરણ સહિત સંપૂર્ણ માહિતી

અનુક્રમણિકા

અલંકાર નો સામાન્ય રીતે અર્થ આભૂષણ થાય છે એવી જ રીતે ગુજરાતી વ્યાકરણ ને સુશોભિત કરવા માટે અલંકાર વ્યાકરણ નો ઉપયોગ થાય છે. જેમાં આજે અમે આ લેખ માં અલંકાર એટલે શું? અને અલંકાર ના કેટલા પ્રકાર છે ઉદાહરણ સહિત તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા માં આવી છે.

અલંકાર એટલે શું?

અલંકાર ના પ્રકાર ઉદાહરણ સહિત સંપૂર્ણ માહિતી

સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકીય રૂપોનો જે ઉપયોગ કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.

અલંકાર ને બે ભાગ માં વહેચવામાં આવે છે જેમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર નો સમવેશ થાય છે જેના પણ પેટા પ્રકારો રહેલા છે જેની વિસ્તૃત માહિતી નીચે આપવામાં આવી છે.

આ પણ વાંચો – 101 ગુજરાતી ઉખાણાં જવાબ સાથે

અલંકાર ના વિશે વધુ માહિતી જાણીએ તે પહેલા શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉપમાન, ઉપમેય, સાધારણ ધર્મ, ઉપમાવચક શબ્દો વિશે ની ટુંકમાં માહિતી મેળવી લઈએ જે નીચે મુજબ છે.

  • અર્થાલંકાર એટલે વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે તેને અર્થાલંકાર કહેવાય છે.
  • ઉપમેય એટલે જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય છે.
  • ઉપમાન એટલે જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહે છે.
  • સાધારણ ધર્મ એટલે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
  • ઉપમાવાચક શબ્દો એટલે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવા માટે વપરાતા શબ્દો ને ઉપમાવાચક શબ્દો કહે છે.

શ્બ્દાલંકાર વિશેની સંપૂર્ણ માહિતી અને તેના પેટા પ્રકારો કેટલા છે ર્તેના વિશે ની માહિતી નીચે આપવામાં આવી છે.

શબ્દાલંકાર એટલે શું? અને તેના પ્રકાર:

શબ્દાલંકાર એટલે શું? અને તેના પ્રકાર ઉદાહરણ સહિત

Read more

શિક્ષક દિવસ (Teacher’s Day) પર સુવિચારો અને સંદેશાઓ

શિક્ષક દિવસ (Teacher's Day) પર સુવિચાર અને મેસેજ

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે …

Read more

જન્માષ્ટમી 2023 પર શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના મેસેજ

જન્માષ્ટમી 2021 પર મેસેજ

શ્રાવણ માસ એટલે ગુજરાતી તહેવારો નો પર્વ કે જેમાં શિવજી નો માસ, રક્ષાબંધન, સાતમ, જન્માષ્ટમી અને નોમ જેવા તહેવારો નો …

Read more